
જય માતાજી 🙏🏻
નવરાત્રી એટલે મા આદ્યશક્તિ નો ઉત્સવ. નવરાત્રી એટલે માતાજીનાં ગરબા નો ઉત્સવ. આસો સુદ એકમથી નોમ સુધી ચાલતો આ નવ દિવસ નો ઉત્સવ એ માતાજી ની ભક્તિ માં રત થાવાનો ઉત્સવ. માતાજીનાં ગરબા ગાવા અને રમવાનો ઉત્સવ એટલે નોરતાં.

નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ 🙏🏻
જય ભવાની 🙏🏻 જય અંબે 🙏🏻 જય આશાપુરા મા 🙏🏻
જય પ્રકૃતિ શ્રી પાર્વતી માતા 🙏🏻🙌🏻💛
Leave a Reply
You must be logged in to post a comment.