Tag: Shiv

  • મહાશિવરાત્રિ

    મહા વદ ચતુર્દશી એટલે ભગવાન ભોળાનાથની મહાશિવરાત્રી નો પાવન પર્વ.

    શા માટે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી?

    ભગવાન શંકર આ જ દિવસે લીંગ સ્વરુપમાં પ્રગટ થયાં હતાં.

    જય શિવશક્તિ

    ૐ નમઃ શિવાય

    જય સુખનાથ મહાદેવ