મહાશિવરાત્રિ

મહા વદ ચતુર્દશી એટલે ભગવાન ભોળાનાથની મહાશિવરાત્રી નો પાવન પર્વ.

શા માટે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી?

ભગવાન શંકર આ જ દિવસે લીંગ સ્વરુપમાં પ્રગટ થયાં હતાં.

જય શિવશક્તિ

ૐ નમઃ શિવાય

જય સુખનાથ મહાદેવ

Comments

Leave a Reply