
અયોધ્યાની પવિત્ર ભુમિ ઉપર લગભગ ૫૦૦ વર્ષનાં સંઘર્ષ પછી ભગવાન શ્રી રામનાં મંદિરનું નું પુનઃનિર્માણ થયું છે. આજનો દિવસ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ એ ભારતનાં ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક દિવસ ગણાશે. આજે ભગવાન શ્રી રામ લલ્લાની મુર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા ભારતના યશસ્વી પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી.


🚩 જય શ્રી રામ લક્ષ્મણ જાનકી 🙏🏻🙌🏻 જય બોલો હનુમાન કી 🙏🏻🙌🏻
🚩 જય શ્રી રામ 🙏🏻🙌🏻💛
🚩 જય સિયારામ 🙏🏻🙌🏻💛
Leave a Reply
You must be logged in to post a comment.